Share This on
પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરનારા CRPF જવાનને નોકરીમાંથી બરતરફ કરાયો
પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરનારા CRPF જવાનને નોકરીમાંથી બરતરફ કરાયો
Share This on
પોરબંદરના મહેર જ્ઞાતિના અગ્રણી અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાનાં કાકી તથા પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાના પત્ની હીરલબા જાડેજાની અપહરણ કાંડમાં ધરપકડ કરવામાં આવી છે. રૂ. ૭૦ લાખ વસૂલવા આરોપીઓએ ત્રણ લોકોનું અપહરણ કરીને 17 દિવસથી હીરલબાના બંગલામાં ગોંધી રાખ્યા હતાં. આ મામલે મૂળ પોરબંદરના કુછડી ગામની અને હાલ ઇઝરાઇલ ખાતે રહેતી મહિલાએ ઓનલાઈન વીડિયો પોસ્ટ કરી પોતાના પરિવારને છોડા
પોરબંદરના મહેર જ્ઞાતિના અગ્રણી અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાનાં કાકી તથા પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાના પત્ની હીરલબા જાડેજાની અપહરણ કાંડમાં ધરપકડ કરવામાં આવી છે. રૂ. ૭૦ લાખ વસૂલવા આરોપીઓએ ત્રણ લોકોનું અપહરણ કરીને 17 દિવસથી હીરલબાના બંગલામાં ગોંધી રાખ્યા હતાં. આ મામલે મૂળ પોરબંદરના કુછડી ગામની અને હાલ ઇઝરાઇલ ખાતે રહેતી મહિલાએ ઓનલાઈન વીડિયો પોસ્ટ કરી પોતાના પરિવારને છોડા
Share This on
રાજસ્થાનમાંથી પકડાયો પાકિસ્તાની જાસૂસ
રાજસ્થાનમાંથી પકડાયો પાકિસ્તાની જાસૂસ
Share This on
વડોદરા એરપોર્ટથી આંતરરાષ્ટ્રિય ફ્લાઇટ્સ શરૂ થાય તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વડોદરા એરપોર્ટ ખાતે આજે એરપોર્ટ સલાહકાર સમિતીની બેઠક સાંસદ ડો. હેમાંગ જાેશીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં શહેર વાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલ, પૂર્વ મેયર સુનિલ સોલંકી, એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠક બાદ સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું હતુ
વડોદરા એરપોર્ટથી આંતરરાષ્ટ્રિય ફ્લાઇટ્સ શરૂ થાય તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વડોદરા એરપોર્ટ ખાતે આજે એરપોર્ટ સલાહકાર સમિતીની બેઠક સાંસદ ડો. હેમાંગ જાેશીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં શહેર વાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલ, પૂર્વ મેયર સુનિલ સોલંકી, એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠક બાદ સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું હતુ
Share This on
યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આજથી સતત બે માસ સુધી શ્રીજીને ગરમીની ઋતુ અનુસાર ચંદનના લેપ સાથે દરરોજ વિશિષ્ટ પુષ્પ શૃંગાર યોજવામાં આવશે. આજથી બે માસ સુધી ઠાકોરજીને રાજાધિરાજ સ્વરૂપને બદલે ઠંડક આપતા વસ્ત્રો પરિધાન કરાવવામાં આવશે.
યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આજથી સતત બે માસ સુધી શ્રીજીને ગરમીની ઋતુ અનુસાર ચંદનના લેપ સાથે દરરોજ વિશિષ્ટ પુષ્પ શૃંગાર યોજવામાં આવશે. આજથી બે માસ સુધી ઠાકોરજીને રાજાધિરાજ સ્વરૂપને બદલે ઠંડક આપતા વસ્ત્રો પરિધાન કરાવવામાં આવશે.
Share This on
જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ ફરી એકવાર કેનેડિયન ફેડરલ ચૂંટણી જીતી લીધી છે. જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ કેનેડાની બાગડોર સંભાળનારા માર્ક કાર્ની લિબરલ્સની જીત બાદ ફરીથી દેશના વડા પ્રધાન બનશે. એટલું જ નહીં, કેનેડાની ચૂંટણીમાં ભારત-કેનેડિયન પ્રતિનિધિત્વ નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.
જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ ફરી એકવાર કેનેડિયન ફેડરલ ચૂંટણી જીતી લીધી છે. જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ કેનેડાની બાગડોર સંભાળનારા માર્ક કાર્ની લિબરલ્સની જીત બાદ ફરીથી દેશના વડા પ્રધાન બનશે. એટલું જ નહીં, કેનેડાની ચૂંટણીમાં ભારત-કેનેડિયન પ્રતિનિધિત્વ નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.
Share This on
ધોનીના નેતૃત્વમાં ટીમ ઘરઆંગણે સારો દેખાવ કરવા પ્રયાસ કરશે, સાંજે 7.30થી પ્રારંભ
ધોનીના નેતૃત્વમાં ટીમ ઘરઆંગણે સારો દેખાવ કરવા પ્રયાસ કરશે, સાંજે 7.30થી પ્રારંભ
Share This on
ગોંડલમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ ઘટનાઓ વચ્ચે પાટીદાર, ક્ષત્રિય જૂથ વચ્ચે ચકમક ઝરી રહી છે અને રાજકોટ તણાવ વધ્યો છે. દરમિયાન ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના પડકારને ઝીલી પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા રવિવારે ગોંડલ પહોંચ્યા પછી સામસામા રાજકીય ઘર્ષણ અને તંગદિલી સર્જાઈ હતી. ઉપરાંત એકબીજા સામે રાજકીય શાબ્દિક પ્રહારો થયા હતા.
ગોંડલમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ ઘટનાઓ વચ્ચે પાટીદાર, ક્ષત્રિય જૂથ વચ્ચે ચકમક ઝરી રહી છે અને રાજકોટ તણાવ વધ્યો છે. દરમિયાન ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના પડકારને ઝીલી પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા રવિવારે ગોંડલ પહોંચ્યા પછી સામસામા રાજકીય ઘર્ષણ અને તંગદિલી સર્જાઈ હતી. ઉપરાંત એકબીજા સામે રાજકીય શાબ્દિક પ્રહારો થયા હતા.
Share This on
આ મીટીંગમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અન્ય અધિકારીઓ સાથે બ્રીફિંગ બેઠક કરી.
આ મીટીંગમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અન્ય અધિકારીઓ સાથે બ્રીફિંગ બેઠક કરી.
Share This on
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે. બેસરનમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 20 લોકોના મોતની આશંકા છે.જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે. બેસરનમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 20 લોકોના મોતની આશંકા છે.જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.