ચોમાસુ દેશમાં આ વર્ષે નિયત સમય કરતાં ચાર દિવસ વહેલું પહોંચી શકે છે. ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 27મી મેએ કેરળના દરિયા કિનારે ટકરાશે. સામાન્ય રીતે ચોમાસુ 1લી જૂને કેરળમાં પહોંચે છે.
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
PM મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને મળીને 'ઓપરેશન સિંદૂર' વિશે માહિતી આપી
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરનારા CRPF જવાનને નોકરીમાંથી બરતરફ કરાયો
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
પોરબંદરના મહેર જ્ઞાતિના અગ્રણી અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાનાં કાકી તથા પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાના પત્ની હીરલબા જાડેજાની અપહરણ કાંડમાં ધરપકડ કરવામાં આવી છે. રૂ. ૭૦ લાખ વસૂલવા આરોપીઓએ ત્રણ લોકોનું અપહરણ કરીને 17 દિવસથી હીરલબાના બંગલામાં ગોંધી રાખ્યા હતાં. આ મામલે મૂળ પોરબંદરના કુછડી ગામની અને હાલ ઇઝરાઇલ ખાતે રહેતી મહિલાએ ઓનલાઈન વીડિયો પોસ્ટ કરી પોતાના પરિવારને છોડા
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
રાજસ્થાનમાંથી પકડાયો પાકિસ્તાની જાસૂસ
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
વડોદરા એરપોર્ટથી આંતરરાષ્ટ્રિય ફ્લાઇટ્સ શરૂ થાય તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વડોદરા એરપોર્ટ ખાતે આજે એરપોર્ટ સલાહકાર સમિતીની બેઠક સાંસદ ડો. હેમાંગ જાેશીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં શહેર વાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલ, પૂર્વ મેયર સુનિલ સોલંકી, એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠક બાદ સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું હતુ
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આજથી સતત બે માસ સુધી શ્રીજીને ગરમીની ઋતુ અનુસાર ચંદનના લેપ સાથે દરરોજ વિશિષ્ટ પુષ્પ શૃંગાર યોજવામાં આવશે. આજથી બે માસ સુધી ઠાકોરજીને રાજાધિરાજ સ્વરૂપને બદલે ઠંડક આપતા વસ્ત્રો પરિધાન કરાવવામાં આવશે.
Jeet Pandya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ ફરી એકવાર કેનેડિયન ફેડરલ ચૂંટણી જીતી લીધી છે. જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ કેનેડાની બાગડોર સંભાળનારા માર્ક કાર્ની લિબરલ્સની જીત બાદ ફરીથી દેશના વડા પ્રધાન બનશે. એટલું જ નહીં, કેનેડાની ચૂંટણીમાં ભારત-કેનેડિયન પ્રતિનિધિત્વ નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.
ગોંડલમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ ઘટનાઓ વચ્ચે પાટીદાર, ક્ષત્રિય જૂથ વચ્ચે ચકમક ઝરી રહી છે અને રાજકોટ તણાવ વધ્યો છે. દરમિયાન ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના પડકારને ઝીલી પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા રવિવારે ગોંડલ પહોંચ્યા પછી સામસામા રાજકીય ઘર્ષણ અને તંગદિલી સર્જાઈ હતી. ઉપરાંત એકબીજા સામે રાજકીય શાબ્દિક પ્રહારો થયા હતા.