આઈપીએલ 2025 બઝ: મીમ્સ, પળો અને ફેન પ્રતિક્રિયાઓ

Updated: Sunday, April 27, 2025 08:22 [IST]
Written By Aapdu Ahmedabad

આઈપીએલ 2025 ના સૌથી મજેદાર અને રોમાંચક પળો માટે તૈયાર થઈ જાઓ. અહીં તમને મૅચના શ્રેષ્ઠ પળો, રોમાંચક અંત, મજેદાર મીમ્સ અને વાયરલ ફેન પ્રતિક્રિયાઓ મળશે. અનન્ય હાઇલાઇટ્સ, ખેલાડીઓની મસ્તી અને સોશ્યલ મીડિયાના ટ્રેન્ડિંગ કન્ટેન્ટ માટે જોડાયેલા રહો.

Read More Read Less
Share This on
Share This on
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
Share This on
સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માના ઝંઝાવાતના આઘાતમાંથી હજી સુધી બહાર નહીં આવેલી પંજાબ કિંગ્સની ટીમ મંગળવારે વધુ એક પડકારનો સામનો કરશે જ્યાં તેનો મુકાબલો પ્રમાણમાં સ્થિર પરંતુ સમાનતા ધરાવતી કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે.
સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માના ઝંઝાવાતના આઘાતમાંથી હજી સુધી બહાર નહીં આવેલી પંજાબ કિંગ્સની ટીમ મંગળવારે વધુ એક પડકારનો સામનો કરશે જ્યાં તેનો મુકાબલો પ્રમાણમાં સ્થિર પરંતુ સમાનતા ધરાવતી કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે.
Share This on
કોઈ કહી શકે આ કયું સ્ટેડિયમ છે ?
કોઈ કહી શકે આ કયું સ્ટેડિયમ છે ?
Share This on
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
Share This on
ચેન્નાઈને જીતના પાટા પર પરત લાવવાનો ધોની સામે પડકાર આજે ચેપોકમાં CSK અને KKR વચ્ચે મુકાબલો, સાંજે 7.30થી મેચનો પ્રારંભ
ચેન્નાઈને જીતના પાટા પર પરત લાવવાનો ધોની સામે પડકાર આજે ચેપોકમાં CSK અને KKR વચ્ચે મુકાબલો, સાંજે 7.30થી મેચનો પ્રારંભ
Share This on
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલી ભારતીય ક્રિકેટ ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ (માર્ચ મહિના માટે)ના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના યજમાનપદ હેઠળ યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તેની તમામ મેચ દુબઈમાં રમ્યું હતું અને અંતે ચેમ્પિયન બન્યું હતું જેમાં ઐયર ટ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલી ભારતીય ક્રિકેટ ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ (માર્ચ મહિના માટે)ના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના યજમાનપદ હેઠળ યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તેની તમામ મેચ દુબઈમાં રમ્યું હતું અને અંતે ચેમ્પિયન બન્યું હતું જેમાં ઐયર ટ
Share This on
આને તમારા મિત્રો સાથે શેર કરો, તેમને પણ આનંદ મળે!
આને તમારા મિત્રો સાથે શેર કરો, તેમને પણ આનંદ મળે!
Share This on
આઈપીએલમાં બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો રમાશે. આરસીબી ઘરઆંગણે આ સિઝનમાં એકપણ વખત વિજય મેળવી શક્યું નથી જેથી તે સંઘર્ષ કરી રહેલા રાજસ્થાનને હરાવીને હોમગ્રાઉન્ડ પર જીતનું ખાતું ખોલાવવા આતુર છે. બેંગ્લોર ખાતે સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે. રાજસ્થાન રોયલ્સ પાસેથી છેલ્લી બે મેચમાં જીતનો કોળિયો છીનવાયો હતો. પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાને રહેલા રાજસ્થાનન
આઈપીએલમાં બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો રમાશે. આરસીબી ઘરઆંગણે આ સિઝનમાં એકપણ વખત વિજય મેળવી શક્યું નથી જેથી તે સંઘર્ષ કરી રહેલા રાજસ્થાનને હરાવીને હોમગ્રાઉન્ડ પર જીતનું ખાતું ખોલાવવા આતુર છે. બેંગ્લોર ખાતે સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે. રાજસ્થાન રોયલ્સ પાસેથી છેલ્લી બે મેચમાં જીતનો કોળિયો છીનવાયો હતો. પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાને રહેલા રાજસ્થાનન
Share This on
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં લખનૌ સુપરજાયન્ટ્સ સામે ડેબ્યૂ કરીને વૈભવ સૂર્યવંશીએ ધૂમ મચાવી હતી. રાજસ્થાન રોયલ્સના આ યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવા આવ્યો હતો અને પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. વૈભવ સૂર્યવંશી આ લીગમાં રમનાર સૌથી યુવા ખેલાડી છે. તે ફક્ત 14 વર્ષનો છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં લખનૌ સુપરજાયન્ટ્સ સામે ડેબ્યૂ કરીને વૈભવ સૂર્યવંશીએ ધૂમ મચાવી હતી. રાજસ્થાન રોયલ્સના આ યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવા આવ્યો હતો અને પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. વૈભવ સૂર્યવંશી આ લીગમાં રમનાર સૌથી યુવા ખેલાડી છે. તે ફક્ત 14 વર્ષનો છે.
Share This on
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્તમાન સિઝનમાં ફોર્મ માટે ઝઝૂમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અંગે ઘણી અટકળો ચાલી રહી છે. તેમાં ય છેલ્લી બે ત્રણ સિઝનથી તો દર વખતે એમ મનાય છે કે આ તેની અંતિમ સિઝન છે પરંતુ આ અંગે ધોની કોઈ કોમેન્ટ કરતો નથી. જોકે પોતાની ટીમ અંગે તે ચોક્કસ બોલી રહ્યો છે. રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે નવ વિકેટના કારમા પરાજય બાદ ધોનીએ જણાવ્ય
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્તમાન સિઝનમાં ફોર્મ માટે ઝઝૂમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અંગે ઘણી અટકળો ચાલી રહી છે. તેમાં ય છેલ્લી બે ત્રણ સિઝનથી તો દર વખતે એમ મનાય છે કે આ તેની અંતિમ સિઝન છે પરંતુ આ અંગે ધોની કોઈ કોમેન્ટ કરતો નથી. જોકે પોતાની ટીમ અંગે તે ચોક્કસ બોલી રહ્યો છે. રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે નવ વિકેટના કારમા પરાજય બાદ ધોનીએ જણાવ્ય
loader